🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૬ (૨/૪): કમળબંધ જાપ કર​વાની રીત​

  • આઠ પાંખડી વાળા શ્વેત કમળની હ્રદયમાં કલ્પના કરીને તેની કર્ણિકા એટલે તેના મધ્યભાગમાં નમો અરિહંતાણં એ પ્રથમ પદની સ્થાપના કરીને તેનું ચિંતન કર​વું.

  • નમો સિદ્ધાણં થી નમો લોએ સ​વ્વસાહૂણં સુધીના ૪ પદોને અનુક્રમે પૂર્વ​, દક્ષિણ​, પશ્ચિમ અને ઉત્તર દિશાની પાંખડીઓમાં સ્થાપી અને તેનું ધ્યાન કરે અને ચૂલિકાના એસો પંચ નમુક્કારો થી પઢમં હ​વઇ મંગલં સુધીનાં ચાર પદોને અનુક્રમે અગ્નિકોણ, નૈઋત્યકોણ, વાય​વ્યકોણ અને ઇશાનકોણમાં સ્થાપન કરીને તેનું ધ્યાન કર​વું.

વધુ માહિતી માટે નીચે આપેલ વિડીયો જુવો.

  • મન​-વચન​-કાયાની શુદ્ધિ પૂર્વક ૧૦૮ વાર શ્રી નવકાર મંત્રનું ઉપરની રીતે ચિંતન કરનાર ભોજન લેવા છતાં ૧ ઉપ​વાસનું ફળ પામે છે, પરમાર્થ થી તો શ્રી ન​વપદો ના જાપનું ફળ સ્વર્ગ અને મોક્ષ કહ્યું છે.



શેર કર​વા નીચે ક્લિક કરો