🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૫: શ્રી ન​વકાર મંત્ર બોલ​વાની પદ્ધતિ

શ્રી ન​વકાર મંત્ર તો આપણે સૌ બોલતા હોઇએ છીએ પણ શું આપણને શ્રી નવકાર ​બોલ​વાની સાચી પદ્ધતિ ખબર છે?

શ્રી ન​વકાર મંત્ર કઇ રીતે બોલ​વો?

  • જેમ ફાવે તેમ બોલીએ તો ધ્વનીના નિશ્ચિત આંદોલનો ઉભા થતા નથી. ષડચક્રો કુંડલીની આદિ ઉપર તેની અસર પડતી નથી.

આપણે ત્યાં શ્રી ન​વકાર મંત્ર બોલ​વાની આરોહ - સમ - અવરોહ ની પદ્ધતિ છે - લય છે, તે રીતે બોલવાથી:

  • મોહ ના સંસ્કારો હાલી ઉઠે છે.
  • અનાદિ સંસ્કારોની પ્રબળતા મંદ પડે છે.
  • આધુનિક વિજ્ઞાન પણ જુદા-જુદા ધ્વનિથી થતી અસરોની વિવિધતા સ્વીકારે છે.

આરોહ - સમ - અવરોહ એટલે શું?

  • ↗ આરોહ: ધ્વની ઉંચો જાય.
  • ➡ સમ: ધ્વની સમાન ચાલે.
  • ↘ અવરોહ: ધ્વની નીચે ઉતરે.

alt text

  • શ્રી ન​વકાર મંત્રના છેલ્લા ચાર પદ અનુષ્ટુપ છંદમાં છે.
  • આ રીતે શ્રી ન​વકાર મંત્ર બોલ​વાથી સાધકોને ખુબ જ લાભદાયી નીવડશે.



શેર કર​વા નીચે ક્લિક કરો